મોરબી : ઉદુભા અમરસંગ ઝાલા (ઉ.વ. 62), તે રાણુભા તથા ભરતસિંહના ભાઈનું તા. 19 મેના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતની લૌકિક પ્રથા બંધ રાખેલ છે. માત્ર ટેલિફોનિક દિલસોજી પાઠવવા અનુરોધ કરાયો છે.
વાંકાનેર : દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં 'માં' ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મીની પરીક્ષા ARO જામનગર...
મોરબી : મોરબીમાં મચ્છું-2 ડેમ ખાલી કરવાનો હોવાથી બેઠાપુલ નીચે રવિવારે ભરાતી બજાર બંધ રાખવા નગરપાલિકા દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના ચીફ...