અવસાન નોંધ (મોરબી) : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર

મોરબી : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર (ઉ.66) તે જીગ્નેશભાઈ અને માધવીબેનના પિતાજી તેમજ નરેન્દ્રભાઈના મોટાભાઈનું તારીખ 22/08/17ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ...

અવસાન નોંધ (મોરબી) : મુક્તાબેન નરભેરામભાઈ મહેતા

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ.મુક્તાબેન નરભેરામભાઈ મહેતા ઉ.વર્ષ ૧૦૧ તે પ્રવીણભાઈ એન મહેતા તથા ક્રિષ્નાબેન હરિપ્રસાદ પંડ્યાના માતુશ્રી તથા નિમિશભાઈ પી.મહેતાના દાદીમા તથા...

અવસાન નોંધ : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫)

મોરબી : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫) તે પરેશભાઈ રાજા, સંજયભાઈ રાજા (મેઘના ટાઇમવાળા) તથા  કૌશિકભાઈ રાજા (ફોરમ ટાઇમવાળા)ના માતાનું નિધન તા. ૨૮નાં રોજ અવસાન થયેલ...

જિ.પં. સદસ્ય અમુભાઈ હુંબલના દાદા અરજણભાઈ હુંબલનું ૧૦૨ વર્ષની વયે અવસાન

મોરબી : કરોલી નિવાસી અરજણભાઇ દેવશીભાઈ હુંબલ (ઉ.વ.૧૦૨) તે રાણાભાઇ (પ્રમુખ આહિર સમાજ જોડિયા), લખમણભાઇ, કાનજીભાઇ, સવજીભાઇ અને જેસંગભાઈના પિતા તથા અમુભાઈ (સદસ્ય જિલ્લાપંચાયત-મોરબી),...

અવસાન નોંધ : મોરબી ઘડિયાળ ઉદ્યોગના મોભી રજુભાઇ મહેતાનું નિધન

મોરબી: મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં મોભી ગણાતા મહેતા કલોક વાળા રજનીભાઇ (રજુભાઇ) જયન્તીલાલ મહેતા તે કુમારભાઈ, શારદભાઈ, બીપીનભાઈ તથા પ્રફુલાબેન અશોકભાઈ દોશી,અને આશાબેન ગીરીશભાઈ દોશી...

અવસાન નોંધ : મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઇ અવાડીયાના પિતાનું અવસાન

મોરબી : પરબતભાઇ વિરમભાઇ અવાડીયા(ઉ.85) (મુ. વેણાસર તા. માળીયા મિયાણા) તે મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન દેવાભાઇ અવાડીયા, ચંદુભાઈ અવાડીયા, અમુભાઈ...

વાંકાનેરના મહિલા કોર્પોરેટરનું અવસાન

વાંકાનેર: દાદલ વિરીબેન અંબારામભાઈ ( વાંકાનેર પલિકા વોર્ડ ન.૩ ના કોર્પોરેટર) જે રાજગોર રમેશભાઈ અને અશોકભાઈના માતુશ્રી તેમજ કટલાભાઈના ભાભી અને બાબુભાઈ રાજગોર(મોમાઈ હોન્ડા)...

અવસાન નોંધ (વિરપર) : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72)

અવસાન નોંધ (વિરપર)  : જયાબેન લાલજીભાઈ લિખિયા (ઉ.72) તે લાલજીભાઈ તરશીભાઈ લિખિયાના ધર્મપત્ની તેમજ બિપીનભાઈ, ધર્મેન્દ્રભાઈ અને કાંતિલાલના માતાનું તા.17-05-17ને બુધવારના રોજ અવસાન થયેલ...

અવસાન નોંધ (મોરબી) : રમેશભાઈ અમરશીભાઈ નારણીયા (પ્રજાપતિ) (પૂજા STD PCO વાળા)

અવસાન નોંધ (મોરબી) : રમેશભાઈ અમરશીભાઈ નારણીયા (પ્રજાપતિ) (પૂજા STD PCO વાળા) (ઉ.52) તે અમરશીભાઈ કુંવરજીભાઇ નારણીયાના પુત્ર તેમજ બટુકભાઈના ભત્રીજા, વિનુભાઇના મોટાભાઈ તથા...

અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80)

  અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80) તે સ્વઃ શાંતિલાલ લીલાધરભાઇ ભોજાણીના પત્ની તથા જ્યોત્સનાબેન, શોભનાબેનના માતા તેમજ હસુભાઈ હીરાભાઈ પંડિતના સાસુનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...