સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપતભાઇ વિજયશંકર પંડ્યાના ધર્મપત્નીનું નિધન
મોરબી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી હાલ મોરબી ભુપતભાઇ વિજયશંકર પંડ્યા( ટ્રસ્ટી- સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ,પરશુરામધામ- મોરબી )ના ધર્મપત્ની સરોજબેન ભુપતભાઇ પંડ્યા ઉ.૫૫ તે...
મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ સતિષચંદ્ર રામાવત નું અવશાન
મોરબી : મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ અને રામાનંદી સમાજ ના અગ્રણી તેમજ રામાવત ટાઇલ્સ ના માલિક સતિષચંદ્ર પૂરણદાશ રામાવત તે નયનભાઈ અને નવનીતભાઈ ના...
પડધરી : રમેશચંદ્ર નાનાલાલ સેજપાલનું અવસાન
પડધરી : રમેશચંદ્ર નાનાલાલ સેજપાલ ઉ.૬૫ તે હરેશભાઇ, રાજેશભાઇ, દિલીપભાઈના મોટાભાઈ તથા ભાવેશભાઈ તથા દિપકભાઈ,ભાવનાબેન અતુલકુમાર બુદ્ધદેવ(વાંકાનેર),રીનાબેન નિલેશકુમાર મજીઠીયા (રાજકોટ)ના પિતાશ્રી અને અજયભાઈ,વિજયભાઈ શિલ્પેશભાઈ,પરેશભાઈ...
પત્રકાર રવિ મોટવાણીના અંકલનું દુઃખદ અવસાન
નિર્મલભાઈ ગયાનચંદ મોટવાણી (ઉ.૭૨ ) તે આત્મરામભાઇ, સ્વ.સુરેશભાઈ, રાજુભાઇ, દીપકભાઈના ભાઈ તેમજ વિજય(સોનો), કિશોર અને સંતોષના પિતા અને રવિ મોટવાણી (પત્રકાર – મોરબી)ના અંકલ...
લાલપરના મહેશભાઈ કેશવલાલ જાનીનું અવસાન
ચા.મ.મોઢ.બ્રાહ્મણ લાલપર નિવાસી સ્વ.કેશવલાલ મહાશંકર જાની ના સુપુત્ર મહેશભાઈ કેશવલાલ જાની (ઉ.વ.૬૫ )તે બાબુલાલ ઉમિયાશંકર જાનીના લઘુબંધુ તથા વિજયભાઇ તેમજ અલ્પેશભાઇ ના પિતાજી તથા...
મોરબી શિશુમંદિરના પ્રધાનાચાર્ય જયશ્રીબેન સરાવાડિયાનું અવસાન
મોરબી : મોરબી સરસ્વતી શિશુમંદિરના પ્રધાનાચાર્ય જયશ્રીબેન સરાવાડીયાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૮ ના રોજ સવારે ૮ થી ૧૦, શક્ત શનાળા સરસ્વતી શિશુમંદિર...
અવસાન નોંધ (મોરબી) : દયાબેન ઉમિયાશંકર દવે
મોરબી : ચા.મ.મો.બ્રાહ્મણ મુળ વિરવાવ હાલ મોરબીનાં નિવાસી દયાબેન ઉમિયાશંકર દવે ( ઉ.વ.85), તે હિતેશભાઇ, વંદનાબેન, મનિશાબેન તથા ગીતાબેનનાં માતા તેમજ અનંતરાય રેવાશંકર દવેનાં...
મોરબી રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું અવશાન
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ તથા જિલ્લા પંચાયત રાજકોટ ના માજી પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું તા. 02-09-2017 ને...
ટંકારાની સરદાર પટેલ સ્કુલ ના સંચાલક રમેશભાઈ ભાગિયાનુ અવશાન
ટંકારા: ટંકારાની સરદાર પટેલ સ્કૂલના સંચાલક રમેશભાઈ ભગિયાનું આજે સવારે અવસાન થતાં શિક્ષણ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે આજે બપોરે 12 વાગ્યે તેમના...
અવસાન નોંધ (મોરબી) : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર
મોરબી : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર (ઉ.66) તે જીગ્નેશભાઈ અને માધવીબેનના પિતાજી તેમજ નરેન્દ્રભાઈના મોટાભાઈનું તારીખ 22/08/17ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ...