મોરબી શિશુમંદિરના પ્રધાનાચાર્ય જયશ્રીબેન સરાવાડિયાનું અવસાન

મોરબી : મોરબી સરસ્વતી શિશુમંદિરના પ્રધાનાચાર્ય જયશ્રીબેન સરાવાડીયાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૮ ના રોજ સવારે ૮ થી ૧૦, શક્ત શનાળા સરસ્વતી શિશુમંદિર...

અવસાન નોંધ (મોરબી) : દયાબેન ઉમિયાશંકર દવે

મોરબી : ચા.મ.મો.બ્રાહ્મણ મુળ વિરવાવ હાલ મોરબીનાં નિવાસી દયાબેન ઉમિયાશંકર દવે ( ઉ.વ.85), તે હિતેશભાઇ, વંદનાબેન, મનિશાબેન તથા ગીતાબેનનાં માતા તેમજ અનંતરાય રેવાશંકર દવેનાં...

મોરબી રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું અવશાન

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ તથા જિલ્લા પંચાયત રાજકોટ ના માજી પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું તા. 02-09-2017 ને...

ટંકારાની સરદાર પટેલ સ્કુલ ના સંચાલક રમેશભાઈ ભાગિયાનુ અવશાન

ટંકારા: ટંકારાની સરદાર પટેલ સ્કૂલના સંચાલક રમેશભાઈ ભગિયાનું આજે સવારે અવસાન થતાં શિક્ષણ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે આજે બપોરે 12 વાગ્યે તેમના...

અવસાન નોંધ (મોરબી) : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર

મોરબી : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર (ઉ.66) તે જીગ્નેશભાઈ અને માધવીબેનના પિતાજી તેમજ નરેન્દ્રભાઈના મોટાભાઈનું તારીખ 22/08/17ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ...

અવસાન નોંધ (મોરબી) : મુક્તાબેન નરભેરામભાઈ મહેતા

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ.મુક્તાબેન નરભેરામભાઈ મહેતા ઉ.વર્ષ ૧૦૧ તે પ્રવીણભાઈ એન મહેતા તથા ક્રિષ્નાબેન હરિપ્રસાદ પંડ્યાના માતુશ્રી તથા નિમિશભાઈ પી.મહેતાના દાદીમા તથા...

અવસાન નોંધ : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫)

મોરબી : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫) તે પરેશભાઈ રાજા, સંજયભાઈ રાજા (મેઘના ટાઇમવાળા) તથા  કૌશિકભાઈ રાજા (ફોરમ ટાઇમવાળા)ના માતાનું નિધન તા. ૨૮નાં રોજ અવસાન થયેલ...

જિ.પં. સદસ્ય અમુભાઈ હુંબલના દાદા અરજણભાઈ હુંબલનું ૧૦૨ વર્ષની વયે અવસાન

મોરબી : કરોલી નિવાસી અરજણભાઇ દેવશીભાઈ હુંબલ (ઉ.વ.૧૦૨) તે રાણાભાઇ (પ્રમુખ આહિર સમાજ જોડિયા), લખમણભાઇ, કાનજીભાઇ, સવજીભાઇ અને જેસંગભાઈના પિતા તથા અમુભાઈ (સદસ્ય જિલ્લાપંચાયત-મોરબી),...

અવસાન નોંધ : મોરબી ઘડિયાળ ઉદ્યોગના મોભી રજુભાઇ મહેતાનું નિધન

મોરબી: મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં મોભી ગણાતા મહેતા કલોક વાળા રજનીભાઇ (રજુભાઇ) જયન્તીલાલ મહેતા તે કુમારભાઈ, શારદભાઈ, બીપીનભાઈ તથા પ્રફુલાબેન અશોકભાઈ દોશી,અને આશાબેન ગીરીશભાઈ દોશી...

અવસાન નોંધ : મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઇ અવાડીયાના પિતાનું અવસાન

મોરબી : પરબતભાઇ વિરમભાઇ અવાડીયા(ઉ.85) (મુ. વેણાસર તા. માળીયા મિયાણા) તે મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન દેવાભાઇ અવાડીયા, ચંદુભાઈ અવાડીયા, અમુભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વિરપર શાળાના વિદ્યાર્થીએ જન્મદિવસે પાણીના કુંડાનું વિતરણ કર્યું

મોરબી : વિરપરની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હર્ષ ચંદારાણાએ પોતાના જન્મદિવસે શાળામાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને પોતાના જન્મદિવસ નિમિત્તે ચકલીના પાણીના કુંડાનું વિતરણ...

મોરબીના બે વિદ્યાર્થીઓ સેનામાં અગ્નિવીર તરીકે જોડાયા

એમ.એમ. સાયન્સ કોલેજ મોરબીના NCCના બે વિદ્યાર્થીઓએ કોલેજનું ગૌરવ વધાર્યું મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના NCCના 2 વિદ્યાર્થી ભારતીય...

ટંકારા નજીક ઉછીના પૈસા પરત માંગી યુવાનને ફડાકા ઝીકાયા

ટંકારા : મોરબી - રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક દુધનો ધંધો કરતા મોરબીના યુવાનને રસ્તામાં આંતરી ઉછીના નાણાં આપનાર વ્યક્તિ સહિતના ચાર વ્યક્તિઓએ ફડાકા...

કળિયુગી શ્રવણ ! મોરબીમા પુત્રએ માતાને ગાળો આપી પિતાને માર માર્યો

કામ ધંધો ન કરતા શખ્સે પિતાના ઘેર જઈ ઘમાલ કરી પતાવી દેવાની ધમકી આપી મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા કળિયુગી શ્રવણે...