પત્રકાર રવિ મોટવાણીના અંકલનું દુઃખદ અવસાન

નિર્મલભાઈ ગયાનચંદ મોટવાણી (ઉ.૭૨ ) તે આત્મરામભાઇ, સ્વ.સુરેશભાઈ, રાજુભાઇ, દીપકભાઈના ભાઈ તેમજ વિજય(સોનો), કિશોર અને સંતોષના પિતા અને રવિ મોટવાણી (પત્રકાર – મોરબી)ના અંકલ...

લાલપરના મહેશભાઈ કેશવલાલ જાનીનું અવસાન

ચા.મ.મોઢ.બ્રાહ્મણ લાલપર નિવાસી સ્વ.કેશવલાલ મહાશંકર જાની ના સુપુત્ર મહેશભાઈ  કેશવલાલ જાની (ઉ.વ.૬૫ )તે બાબુલાલ ઉમિયાશંકર જાનીના લઘુબંધુ તથા વિજયભાઇ તેમજ અલ્પેશભાઇ ના પિતાજી તથા...

મોરબી શિશુમંદિરના પ્રધાનાચાર્ય જયશ્રીબેન સરાવાડિયાનું અવસાન

મોરબી : મોરબી સરસ્વતી શિશુમંદિરના પ્રધાનાચાર્ય જયશ્રીબેન સરાવાડીયાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૮ ના રોજ સવારે ૮ થી ૧૦, શક્ત શનાળા સરસ્વતી શિશુમંદિર...

અવસાન નોંધ (મોરબી) : દયાબેન ઉમિયાશંકર દવે

મોરબી : ચા.મ.મો.બ્રાહ્મણ મુળ વિરવાવ હાલ મોરબીનાં નિવાસી દયાબેન ઉમિયાશંકર દવે ( ઉ.વ.85), તે હિતેશભાઇ, વંદનાબેન, મનિશાબેન તથા ગીતાબેનનાં માતા તેમજ અનંતરાય રેવાશંકર દવેનાં...

મોરબી રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું અવશાન

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ તથા જિલ્લા પંચાયત રાજકોટ ના માજી પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું તા. 02-09-2017 ને...

ટંકારાની સરદાર પટેલ સ્કુલ ના સંચાલક રમેશભાઈ ભાગિયાનુ અવશાન

ટંકારા: ટંકારાની સરદાર પટેલ સ્કૂલના સંચાલક રમેશભાઈ ભગિયાનું આજે સવારે અવસાન થતાં શિક્ષણ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે આજે બપોરે 12 વાગ્યે તેમના...

અવસાન નોંધ (મોરબી) : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર

મોરબી : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર (ઉ.66) તે જીગ્નેશભાઈ અને માધવીબેનના પિતાજી તેમજ નરેન્દ્રભાઈના મોટાભાઈનું તારીખ 22/08/17ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ...

અવસાન નોંધ (મોરબી) : મુક્તાબેન નરભેરામભાઈ મહેતા

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ.મુક્તાબેન નરભેરામભાઈ મહેતા ઉ.વર્ષ ૧૦૧ તે પ્રવીણભાઈ એન મહેતા તથા ક્રિષ્નાબેન હરિપ્રસાદ પંડ્યાના માતુશ્રી તથા નિમિશભાઈ પી.મહેતાના દાદીમા તથા...

અવસાન નોંધ : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫)

મોરબી : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫) તે પરેશભાઈ રાજા, સંજયભાઈ રાજા (મેઘના ટાઇમવાળા) તથા  કૌશિકભાઈ રાજા (ફોરમ ટાઇમવાળા)ના માતાનું નિધન તા. ૨૮નાં રોજ અવસાન થયેલ...

જિ.પં. સદસ્ય અમુભાઈ હુંબલના દાદા અરજણભાઈ હુંબલનું ૧૦૨ વર્ષની વયે અવસાન

મોરબી : કરોલી નિવાસી અરજણભાઇ દેવશીભાઈ હુંબલ (ઉ.વ.૧૦૨) તે રાણાભાઇ (પ્રમુખ આહિર સમાજ જોડિયા), લખમણભાઇ, કાનજીભાઇ, સવજીભાઇ અને જેસંગભાઈના પિતા તથા અમુભાઈ (સદસ્ય જિલ્લાપંચાયત-મોરબી),...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય આંદોલનને લઈને સમાજના લોકોને તકેદારી રાખવા અપીલ 

રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની અમુક હિત શત્રુઓની તૈયારી હોવાની ભીતિ : સમાજના લોકોને શિસ્તબદ્ધ રહેવા તેમજ કાયદો હાથમાં ન લેવા અપીલ,...

નવલખી ગામે બુધવારે પાટાવાળી મેલડી માતાજીનો માંડવો

માળિયા (મી.) : માળિયા(મી.)ના નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજીના મંદિરે તા.1મેને બુધવારના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદ પણ...

મકનસરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ

મોરબી : મકનસરના ગોકુલનગરમાં રેલવેસ્ટેશનની બાજુમાં વૃંદાવન સોસાયટીના વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા રાધેકૃષ્ણ તેમજ વરિયા માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા.1 મેને...

હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ નોંધાવ્યો વિરોધ 

રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થતા બેઠક વિખેરાય ગઈ હળવદ : ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન...