મોરબી : હરસનકુમાર જીવરાજાણીનું નિધન : શુક્રવારે ઉઠમણુ તથા સાદડી
મોરબી : હરસનકુમાર પ્રતાપરાય જીવરાજાણી (ઉ.વ. ૪૫) તે સ્વ. પ્રતાપરાય રતીલાલભાઇ જીવરાજાણીના પુત્ર, યોગેશભાઇ, સંદીપભાઈ, પુનીતાબેન ગણાત્રાના ભાઇ, ભરતભાઇ, સુભાષભાઈના ભત્રીજા તથા સ્વ. બાબુલાલ...
વાંકાનેર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ઉષાબેન સોમણીનું નિધન
ગુરુવારે સવારે ૯ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે
વાંકાનેર : વાંકાનેર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ, ભાજપ અગ્રણી અને લોહાણા સમાજના આગેવાન એવા ઉષાબેન સોમણીનું આજે...
મોરબી : વિનોદભાઈ નરોતમભાઈ વડગામાનું નિધન : સોમવારે બેસણુ
મોરબી : વિનોદભાઈ નરોતમભાઈ વડગામા(ઉ.વ.૪૫) તે સ્વ.નરોતમભાઈ ઓધડભાઈ વડગામાના પુત્ર તથા કિશનભાઈ, યશવંતભાઈના ભાઈનું તા. ૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા....
મોરબી : નયનાબેન રમેશભાઈ ધરોડિયાનું નિધન : સોમવારે બેસણું
મોરબી : નયનાબેન રમેશભાઈ ધરોડિયા તે રમેશભાઈ મોહનભાઇ ધરોડિયાના પત્નીનું તા. ૧૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ને સોમવારના રોજ સાંજે...
મોરબી :નયનાબેન રમેશભાઈ ધરોડીયા નું અવસાન સાંજે 7 વાગ્યે સ્મશાનયાત્રા
મોરબી : નયનાબેન રમેશભાઈ ધરોડીયા તે રમેશભાઈ મોહનભાઇ ધરોડીયાના પત્ની (ઉ.50)નું અકસ્માતે દુઃખદ અવસાન થયેલ છે.
તેમની સ્મશાન યાત્રા આજે શુક્રવારે સાંજે 7.00 કલાકે તેમના...
મોરબી : ગુર્જર સુથાર મહેશભાઈ બકરાણીયાનું નિધન
મોરબી : મોરબી ગુર્જર સુથાર મહેશભાઈ ચુનીભાઈ બકરાણીયા (ઉ.વ.૬૩) તે ઉદયભાઈ, બીનીતાબેન વિપુલકુમાર પીલોજપરાના પિતા, લલિતભાઈ, દીપકભાઈ, ચંદ્રેશભાઈ, પ્રવીણાબેન વિજયભાઈ પેશાવરિયાના ભાઈ તથા મોહનલાલ...
અવસાન નોંધ (મોરબી) : રશીલાબેન રાઠોડ
મોરબી : રશીલાબેન રાઠોડ મ.શી.શ્રી ઘૂંટું પ્લોટ પ્રા.શાળાતે પ્રતિમાબેન રાઠોડ આચાર્યશ્રી મિડલ સ્કુલ તેમજ પી.વી.રાઠોડ એ.ઇ.આઈ. ડી.ઓ.કચેરીના બહેનનું તા.24.7.18 ના રોજ રાત્રે દુઃખદ અવસાન...
મોરબી : પાલિકા પ્રમુખ કેતન વિલપરા ના દાદા નું અવસાન, ગુરુવારે બેસણુ
મોરબી : લાલપર ના માજી સરપંચ રતનજીભાઈ નારણભાઇ વિલપરા તે અમૃતલાલ તથા કમલેશભાઈ ના પિતા , તથા કેતન વિલપરા (પ્રમુખ - મોરબી નગર પાલિકા...
વાંકાનેર : જસવંતીબેન રમણિકલાલ શાહનું નિધન
વાંકાનેર : વાંકાનેર નિવાસી જશવંતીબેન રમણિકલાલ શાહ (ઉ.વ.૯૦) તે અમૃતલાલ પદમશી શાહના પુત્રવધુ, સ્વ. રમણિકલાલ અમૃતલાલ શાહના પત્ની, વિજયભાઈ, વિરેન્દ્રભાઈ , સ્વ. વર્ષાબેન, કમલબેનના...
મોરબી નિવાસી ભુપેન્દ્રભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન
મોરબી : મોરબી નિવાસી ભુપેન્દ્રકુમાર મૂળશંકર પંડ્યા તે ગં. સ્વ. રૂક્ષ્મણીબેન પંડ્યાના મોટા પુત્ર તથા હરૂભાઈ, રમેશભાઈ પંડયા ના વડીલ બંધુ તેમજ ચેતનાબેન નરેશકુમાર...