મોરબી : હરસનકુમાર જીવરાજાણીનું નિધન : શુક્રવારે ઉઠમણુ તથા સાદડી

- text


મોરબી : હરસનકુમાર પ્રતાપરાય જીવરાજાણી (ઉ.વ. ૪૫) તે સ્વ. પ્રતાપરાય રતીલાલભાઇ જીવરાજાણીના પુત્ર, યોગેશભાઇ, સંદીપભાઈ, પુનીતાબેન ગણાત્રાના ભાઇ, ભરતભાઇ, સુભાષભાઈના ભત્રીજા તથા સ્વ. બાબુલાલ કેશવજીભાઇ સોમૈયા (આટકોટવાળા)ના ભાણેજનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તેમજ સાદડી તા.૧૭ને શુકવારના રોજ સાંજે ૪થી ૫ નિલકંઠ મહાદેવ મંદિર, વિષ્ણુનગર – ૨, નવલખીરોડ, મોરબી ખાતે રાખેલ છે.

 

- text