મોરબી : ગુર્જર સુથાર મહેશભાઈ બકરાણીયાનું નિધન

- text


મોરબી : મોરબી ગુર્જર સુથાર મહેશભાઈ ચુનીભાઈ બકરાણીયા (ઉ.વ.૬૩) તે ઉદયભાઈ, બીનીતાબેન વિપુલકુમાર પીલોજપરાના પિતા, લલિતભાઈ, દીપકભાઈ, ચંદ્રેશભાઈ, પ્રવીણાબેન વિજયભાઈ પેશાવરિયાના ભાઈ તથા મોહનલાલ શામજીભાઈ વડગામાના જમાઈનું તા. ૮ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વિશ્વકર્મા મંદિર, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

- text

- text