મોરબી : પાલિકા પ્રમુખ કેતન વિલપરા ના દાદા નું અવસાન, ગુરુવારે બેસણુ

- text


મોરબી : લાલપર ના માજી સરપંચ રતનજીભાઈ નારણભાઇ વિલપરા તે અમૃતલાલ તથા કમલેશભાઈ ના પિતા , તથા કેતન વિલપરા (પ્રમુખ – મોરબી નગર પાલિકા ),પ્રકાશભાઈ, રૂપેશભાઈ , સંજયભાઈ ના દાદા નું તા. 16-07-2018 ને સોમવાર ના રોજ અવશાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા. 19-07-2018 ને ગુરુવારે સવારે 8 થી 10 , કોમ્યુનિટી હોલ , સરદાર બાગ પાસે, મોરબી ખાતે તથા રાત્રે 8 થી 9 મુ. લાલપર , તા. મોરબી ખાતે રાખેલ છે.

- text

- text