મોરબી : શિક્ષક દિને નિવૃત શિક્ષક ગોરધનદાસ મકનજી પંડ્યાનું નિધન : ચક્ષુદાન કરાયું

મોરબી : મૂળ ધૂળકોટ હાલ મોરબી નિવાસી ગોરધનદાસ મકનજી પંડ્યા( નિવૃત શિક્ષક, ઉ.વ.૮૩) તે સ્વ. મકનજી જાદવજી પંડ્યાના પુત્ર, યોગેશ, ઉમેશ, સુભાસ, ગીતાબેન, મનીષાબેનના...

અવસાન નોંધ (મોરબી) : ક્રિષ્નાબેન લાભુભાઈ કોરડીયા

મોરબી : ક્રિષ્નાબેન લાભુભાઈ કોરડીયા (ઉ.20) તે નર્મદાબેન લાભુભાઈ કોરડીયાની સુપુત્રી તેમજ નરભેરામભાઇ ધનજીભાઈ, જ્યંતિલાલ ધનજીભાઈ અને રમેશભાઈ ધનજીભાઈ કોરડીયાની ભત્રીજી અને યોગેશ નરભેરામભાઇ,...

અવસાન નોંધ (મોરબી) : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ

મોરબી : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ (ઉ.18) તે પ્રમોદભાઈ ધીરજલાલ ભટ્ટ (ચા.મ.મોઢ બ્રાહ્મણ મુ.પાટીરામપર હાલ મોરબી)ની સુપુત્રી તેમજ સ્વ.ધીરજ લાલ નરભેરામભાઇ ભટ્ટની પૌત્રી અને ખોડીયેશ...

મોરબી નગરપાલિકાના ટેક્સ સુપ્રી. નરેન્દ્ર સિંહ જાડેજાનું દુઃખદ અવસાન : પાલિકા કચેરીએ બંધ પાળ્યો

મિલનસાર સ્વભાવના નરેન્દ્રસિંહને બે દિવસ પેહલા આવેલો સિવિયર હાર્ટએટેક જીવલેણ સાબિત થયો મોરબી : મોરબી નગર પાલિકાના ટેક્સ સુપ્રી. નરેન્દ્ર સિંહ જાડેજાને બે દિવસ પેહલા...

મોરબી : અમૃતલાલ લીલાધરભાઈ કોટકનુ નિધન

મોરબી : અમૃતલાલ લીલાધારભાઈ કોટક(મારફતિયા) તે પૂનમચંદભાઈ કોટક(માજી નગરપતિ), ચુનીભાઈ કોટકના મોટાભાઈ, દિપકભાઈ કોટક, અજયભાઈ કોટક,વીણાબેન સુનીલકુમાર પાઉં, નિલાબેન કિરીટકુમાર દાવડા, બીનાબેન સુધીરકુમાર કાનાબારના...

મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલનું નિધન

મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલ (માજી પ્રિન્સિપાલ, એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ), તે સ્વ.મનહરલાલ વિઠ્ઠલજી રાવલ ( માજી ચીફ ઓફિસર મોરબી નગર પાલિકા )ના પત્ની, સ્વ....

મોરબી : પ્રેમીલાબેન ટપુભાઈ ધ્રાંગધરીયાનું નિધન

મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી પ્રેમીલાબેન ટપુભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ.૯૦) તે પ્રાણજીવનભાઈ, પ્રવિણભાઇ, ધનજીભાઈના માતૃશ્રી તથા હરેશ, ભુપત, અરુણ, પરેશના દાદીનું તા. ૨૬ના...

હળવદના જાણીતા ડો. હરિભાઈ ગઢિયાનું નિધન

હળવદ : હળવદ ના સૌથી જુના તબીબમાં ના એક, ગરીબ દર્દીઓના બેલી, કરુણાથી ઓતપ્રોત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ તાલુકા સંઘ ચાલક, રાષ્ટ્રીય શિક્ષણ...

મોરબી : હરસનકુમાર જીવરાજાણીનું નિધન : શુક્રવારે ઉઠમણુ તથા સાદડી

મોરબી : હરસનકુમાર પ્રતાપરાય જીવરાજાણી (ઉ.વ. ૪૫) તે સ્વ. પ્રતાપરાય રતીલાલભાઇ જીવરાજાણીના પુત્ર, યોગેશભાઇ, સંદીપભાઈ, પુનીતાબેન ગણાત્રાના ભાઇ, ભરતભાઇ, સુભાષભાઈના ભત્રીજા તથા સ્વ. બાબુલાલ...

વાંકાનેર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ઉષાબેન સોમણીનું નિધન

ગુરુવારે સવારે ૯ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે વાંકાનેર : વાંકાનેર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ, ભાજપ અગ્રણી અને લોહાણા સમાજના આગેવાન એવા ઉષાબેન સોમણીનું આજે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં 18 અને 19 તારીખે કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબી : મોરબી શહેર તેમજ આસપાસના ગામડાઓના લોકો માટે વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા પરિવાર દ્વારા ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ, નવાડેલા રોડ...

મોરબી : રક્તદાન કરીને દીકરીના જન્મદિવસની ઉજવણી

મોરબી : ક્રિષ્ના સ્કૂલના ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયાએ તેમની દીકરી તનિષ્ઠાના જન્મ દિવસ નિમિતે એક અનોખી પહેલ કરી બીજા લોકોને મદદ રૂપ થઈ શકે તે...

માળિયાના મોવરટીંબામાં પાણીનો નિકાલ ન થવાથી રસ્તો બંધ

માળિયા : માળિયા નગરપાલિકાના મોવરટીંબા વિસ્તારમાં પાણીનો નિકાલ ન થવાથી રસ્તો બંધ થઈ ગયો હોય આ મામલે જાગૃત નાગરિક દ્વારા મામલતદારને રજુઆત પણ કરવામાં...

રૂ.૧૦નો સિક્કો ન સ્વીકારે તો મામલતદાર-પ્રાંત અધિકારીને ફરિયાદ કરો : કલેકટર

નાગરિકોને રોજીંદા વ્યવહારમાં ૧૦ રૂપિયાના સિક્કાનો ચલણ તરીકે લેવડ-દેવડ કરવા જિલ્લા વહિવટી તંત્રની અપીલ મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાણાકીય વ્યવહારમાં ૧૦ રૂપિયાના...