મોરબી : પ્રેમીલાબેન ટપુભાઈ ધ્રાંગધરીયાનું નિધન

- text


મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી પ્રેમીલાબેન ટપુભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ.૯૦) તે પ્રાણજીવનભાઈ, પ્રવિણભાઇ, ધનજીભાઈના માતૃશ્રી તથા હરેશ, ભુપત, અરુણ, પરેશના દાદીનું તા. ૨૬ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩૦ને ગુરુવારના રોજ સાંજે ૪થી૬ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, યુનિટ-૧, લખધીરવાસ, મોરબી ખાતે રાખેલ છે.

 

- text