મોરબી : શિક્ષક દિને નિવૃત શિક્ષક ગોરધનદાસ મકનજી પંડ્યાનું નિધન : ચક્ષુદાન કરાયું

- text


મોરબી : મૂળ ધૂળકોટ હાલ મોરબી નિવાસી ગોરધનદાસ મકનજી પંડ્યા( નિવૃત શિક્ષક, ઉ.વ.૮૩) તે સ્વ. મકનજી જાદવજી પંડ્યાના પુત્ર, યોગેશ, ઉમેશ, સુભાસ, ગીતાબેન, મનીષાબેનના પિતા તથા સ્વ. શંભુપ્રસાદ, છગનલાલ, સ્વ. ત્રિભુવનભાઈ, સ્વ. નવલશંકરના ભાઈનું તા. ૪ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૭ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ઔ.સ.બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, વાંકાનેર દરવાજા પાસે, મોરબી ખાતે રાખેલ છે.

- text

શિક્ષક દિને નિવૃત શિક્ષક ગોરધનદાસ મકનજી પંડ્યાનું નિધન થયું છે. શિક્ષણ પ્રત્યે જીવન સમર્પિત કરનાર ગોરધનદાસના અવસાન બાદ તેમની આંખોનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.

- text