મોરબી: મહેન્દ્રનગર નિવાસી શાંતાબેન વિડજાનું અવસાન

- text


 

મોરબી: મહેન્દ્રનગર નિવાસી શાંતાબેન છગનભાઇ વિડજા (ઉ.વ. 91) તે જયંતિભાઈ છગનભાઇ તથા સ્વ.ઓધવજીભાઈ છગનભાઇ વિડજાના માતા, તે હિરેનભાઈ તથા વિશાલભાઈ તથા વિકાસભાઈના દાદીનું તારીખ 04-01-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 06-01-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધી તેઓના નિવાસ સ્થાન મહેન્દ્રનગર મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text