વાકાનેર : મુરાદઅલી મોહનભાઈ પંજવાણીનું અવસાન

- text


 

વાકાનેર : મુરાદઅલી મોહનભાઈ પંજવાણી (ઉં.વ. ૭૬ ) તે મલીકભાઇ મુરાદભાઇ પંજવાણી ના પિતા તથા અમીનભાઈ જુમેદઅલી પંજવાણી તથા ઝુલફીકારભાઈ જુમેદઅલી પંજવાણીના કાકાનુ તા. ૦૩ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૫ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને આશીયાના સોસાયટી (ડોક્ટર બાદીના ઘરની બાજુમાં) ખાતે રાખવામાં આવ્યુ છે. મો. નં 9824530580, 8160269913, 8160345975, 6351860245

- text

- text