મોરબી : કમલેશભાઈ ભોજાણીનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી કમલેશભાઈ ભોજાણી (ઉં.વ. 59) (નિવૃત્ત ક્લાર્ક, મોરબી નગરપાલિકા) તે સ્વ. મનહરલાલ ફુલચંદભાઈ ભોજાણીના પુત્ર, તે અંકિત ભોજાણીનાં પિતા, તે કીર્તિભાઈ ભોજાણી (રાજકોટ)ના ભાઈ, તે સ્વ. વ્રજલાલભાઈ હેમરાજભાઈ ઠકરારનાં જમાઈ, તે પ્રવિણભાઈ ઠકરાર અને વિનયભાઈ ઠકરાર (જેતપુર)ના બનેવીનું તારીખ 5-1-2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તારીખ 6-1-2023 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 દરમિયાન જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી રાખવામાં આવ્યું છે.

- text