મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

- text


મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે.

- text

એમ હોસ્પિટલ ફીડર અંતર્ગત સામાકાંઠે નટવર પાર્ક, અમૃતપાર્ક, શ્રીજી એપાર્ટમેંટ, ફ્લોરા, વૃંદાવનપાર્ક, આરડીસી બેન્ક પાસેનાબધાફ્લેટ્સ, લાલબાગ, લક્ષ્મી નારાયણ સોસા., સર્કિટ હાઉસ, મહારાણા સોસા, સિધાર્થસોસા, ગુરુકૃપા હોટલ , તથા આસપાસ ના વિસ્તારો. વગેરે હેઠળ આવતા આસપાસના વિસ્તારોમાં કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

- text