શનાળા (ત.) નિવાસી પ્રેમીબેન કુંડારીયાનું અવસાન

- text


મોરબી: શનાળા (ત.) નિવાસી પ્રેમીબેન હરજીભાઈ કુંડારીયા (ઉં. વ. 100) તે હરખજીભાઈ હરજીભાઈ કુંડારીયા તથા જગજીવનભાઈ હરજીભાઈ કુંડારીયા તથા રામજીભાઈ હરજીભાઈ કુંડારીયા તથા ઠાકરશીભાઈ હરજીભાઈ કુંડારીયાના માતાનું તારીખ 30-12-2022 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-1-2023 ને ગુરુવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે શનાળા (ત.) ખાતે તેઓના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે. મો. નં. 98796 85371, 99244 90344, 94287 01558.

- text

- text