જુના ઘાટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજાનું અવસાન

- text


મોરબી : જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજા તે ચંદુભાઈ,સ્વ.જયંતીભાઈ અને બાબુભાઈ,કિશોરભાઈના પિતાનું તારીખ 7/01/2023 ને શનિવારના રોજ અવસાન થયું છે સદગતની સ્મશાન યાત્રા તારીખ 08/01/2023 ને રવિવાર સવારે 8 કલાકે મુ.જુના ઘાટીલા તા.માળીયા જી.મોરબી ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે

- text

- text