મોરબી નિવાસી સુલોચનાબેન જોશીનું અવસાન

- text


મોરબી: મોરબી નિવાસી સુલોચનાબેન સુભાષચંદ્ર જોશી તે આનંદભાઈ સુભાષચંદ્ર જોશી (આનંદ ન્યૂઝ પેપર એજન્સી) તથા વિનયભાઈ સુભાષચંદ્ર જોશી (ગાંધીધામ)ના માતાનું તારીખ 7-1-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. તેઓની અંતિમયાત્રા તારીખ 8-1-2023 ને રવિવારે સવારે 8-30 કલાકે તેમના નિવાસસ્થાન ઋષભ નગર-3, બ્લોક નં- 51 સામે, મોરબી-2 ખાતેથી નીકળશે.

- text

- text