મોરબી નિવાસી સ્નેહરંજનભાઇ મહેતાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સ્નેહરંજનભાઇ પુષ્કરભાઇ મહેતા (રિટાયર્ડ- એલ.ઈ.કોલેજ, ભૂતપૂર્વ પ્રમુખ- પેન્શનર મંડળ- મોરબી) તે રાજેશભાઈ મહેતા (પાણી પુરવઠા બોર્ડ), હિતેશભાઈ મહેતા (પાણી પુરવઠા બોર્ડ) તથા કમલભાઈ મહેતાના પિતા, નીત મહેતા (સીઅર્સ કં.લી.) અને વત્સલ મહેતા (એક્સિસ બેન્ક)ના દાદાનું તારીખ 5/1/2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 7/1/2023 ને શનિવાર સાંજે 4:00 થી 5:30 કલાક દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text