મોરબી : વનજીભાઈ ગોવિંદભાઇ કાચરોલાનું નિધન

- text


મોરબી :વનજીભાઈ ગોવિંદભાઇ કાચરોલા (ઉ.વ.95) તે રણછોડભાઈ, ભુદરભાઈ તથા ચુનિભાઈના પિતાશ્રીનું તા.5નવા ગુરુવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.7ને શનિવારના રોજ સવારે 8થી 10 કલાકે ઉમા હોલ, બહુચરાજી માતાજી મંદિરની સામે રવાપર ખાતે તેમજ તા.7:30થી 9:30 પટેલ સમાજવાડી, હનુમાનજી મંદિરની સામે, ઈશ્વરનગર ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text