મોરબી નિવાસી ચતુરભાઈ લો નું અવસાન 

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચતુરભાઈ ધરમશીભાઈ લો ઉ.65 તે માવજીભાઈ તથા પ્રાણજીવનભાઈના ભાઈ તેમજ મુકેશભાઈના પિતાનું તા.17ને મંગળવારના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી વર્ષાબેન કાલરીયાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી વર્ષાબેન દેવરાજભાઈ કાલરીયા (ઉં.વ. 55) તે દેવરાજભાઈ હરીભાઈ કાલરીયા (મો.નં. 94277 80799)ના પત્ની, તે જયકુમાર દેવરાજભાઈ કાલરીયા તથા ધારાબેન દેવરાજભાઈ કાલરીયાના...

ઘુનડા(ખાનપર) નિવાસી છગનભાઈ જીવાણીનું અવસાન 

મોરબી: ઘુનડા(ખાનપર) નિવાસી છગનભાઈ મુળજીભાઈ જીવાણી (ઉ.વ.95) તે સ્વ.મનસુખભાઇ તથા પ્રાણજીવનભાઈ, હરજીવનભાઇના પિતા, તે વિપુલભાઈ, કિરીટભાઈ, પુનિતભાઈ, બળદેવભાઈ અને હિતેષભાઇના દાદાનું તા.18/01/2023ને બુધવારના રોજ...

મોરબી નિવાસી શાંતિલાલ જગજીવન સંપટનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શાંતિલાલ જગજીવન સંપટ ઉ.89 તે સુધીરભાઈ, ભરતભાઈ તથા મહેન્દ્રભાઈ સંપટના કાકાનું તા.16ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.19ના રોજ...

મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ કાવરનું અવસાન

મોરબી : મોરબીના મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ માધવજીભાઈ કાવર ઉ.87 તે સ્વ.રમેશભાઈ, કાંતિભાઈ અને હસમુખભાઈના પિતાજીનું તા.16ના રોજ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 28ને...

મોરબીના મોટા રામપર નિવાસી મંજુલાબેન હીરાલાલ રાવલનું અવસાન

મોરબી : મોરબીના મોટા રામપર (ઉમિયાનગર) નિવાસી સ્વ.હીરાલાલ બેચરલાલ રાવલના ધર્મપત્ની મંજુલાબેન હીરાલાલ રાવલ તે પ્રસાદભાઈ,હસમુખભાઈ,ભરતભાઈ અને અશ્વિનભાઈના માતુશ્રી તેમજ મનિષ અને ચિન્ટુના દાદીમાનું...

જોડિયા નિવાસી શાંતાબેન લીંબાણીનું અવસાન

મોરબી : જોડિયા નિવાસી શાંતિબેન અમૃતલાલ લીંબાણી (ઉં.વ. 86) તે સ્વ. અમૃતલાલ મગનલાલ લીંબાણીના પત્ની,કાંતિભાઈ (મો.નં. 9909884889) જયસુખભાઈ (મો.નં. 6352760445) કમલેશભાઈ (મો.નં. 9722946164) મુકેશભાઈ...

માળીયા (મી.): મોટાભેલા નિવાસી હીરાબેન સાણંદિયાનું અવસાન

માળીયા (મી.): મોટાભેલા નિવાસી હીરાબેન ભગવાનજીભાઈ સાણંદિયા (ઉં.વ. 85) તે ભગવાનજીભાઈ ખીમજીભાઈ સાણંદિયાના પત્ની, તે રમેશભાઈ ભગવાનજીભાઈ સાણંદિયા તથા પ્રાણજીવનભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાના માતા, તે...

પીલુડી (વાઘપર) નિવાસી બાકુંવરબા જાડેજાનું 115 વર્ષની વયે નિધન

મોરબી : આજના સમયમાં 65થી 70 વર્ષના આયુષ્યમા પણ માણસ અનેક બીમારીઓનો ભોગ બનતો હોય છે ત્યારે મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) નિવાસી બાકુંવરબા વખતસંગજી...

મોરબી નિવાસી અમૃતબેન (શોભનાબેન) શેરસીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અમૃતબેન (શોભનાબેન) મહાદેવભાઈ શેરસીયા (ઉં.વ. 66) તે મહાદેવભાઈ નારણભાઈ શેરસીયાના પત્ની, હિતેશભાઈ મહાદેવભાઈ શેરસીયા, સુનિતાબેન વિજયભાઈ નાયકપરા તથા રેખાબેન કિરીટભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...