મોરબી નિવાસી અમૃતબેન (શોભનાબેન) શેરસીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી અમૃતબેન (શોભનાબેન) મહાદેવભાઈ શેરસીયા (ઉં.વ. 66) તે મહાદેવભાઈ નારણભાઈ શેરસીયાના પત્ની, હિતેશભાઈ મહાદેવભાઈ શેરસીયા, સુનિતાબેન વિજયભાઈ નાયકપરા તથા રેખાબેન કિરીટભાઈ મેરજાના માતા અને સ્મીતાબેન હિતેશભાઈ શેરસીયાના સાસુ, તેમજ અદિતી હિતેશભાઈ શેરસીયા તથા પુજન હિતેશભાઈ શેરસીયાના દાદીનું તારીખ 15-1-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-1-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે મોરબીના પંચાસર રોડ પર આવેલા રાધે ક્રિષ્ના હોલ ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 7990205301 તથા 9898429962.

- text

- text