માળીયા (મી.): મોટાભેલા નિવાસી હીરાબેન સાણંદિયાનું અવસાન

- text


માળીયા (મી.): મોટાભેલા નિવાસી હીરાબેન ભગવાનજીભાઈ સાણંદિયા (ઉં.વ. 85) તે ભગવાનજીભાઈ ખીમજીભાઈ સાણંદિયાના પત્ની, તે રમેશભાઈ ભગવાનજીભાઈ સાણંદિયા તથા પ્રાણજીવનભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાના માતા, તે વિપુલકુમાર રમેશભાઈ સાણંદિયા તથા મેહુલકુમાર પ્રાણજીવનભાઈ સાણંદિયાના દાદીનું તારીખ 17-1-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-1-2023 ને ગુરુવારના રોજ સવારે 9 થી 11 કલાકે તેઓના નિવાસ સ્થાન મોટાભેલા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text