મોરબીમાં ગણેશ ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વની સેવામય ઉજવણી

- text


મોરબીઃ મોરબીમાં ગણેશ ગ્રુપ દ્વારા છેલ્લા 6 વર્ષથી દર મકરસંક્રાંતિના દિવસે સેવાકીય કાર્યો કરીને પર્વની સેવામય ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે આ વર્ષે મોરબીમાં મકરસંક્રાંતિ નિમિત્તે ગણેશ ગ્રુપના યુવાનો દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ, ગાયોને ઘાસચારો, કૂતરાને બિસ્કીટ સાથે નાના બાળકોને પતંગ- દોરા અને ચા-થેપલા, પાપડી, રાયતા મરચાંનો નાસ્તો વગેરે જેવા સેવાના કર્યો કરીને પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text