જોડિયા નિવાસી શાંતાબેન લીંબાણીનું અવસાન

- text


મોરબી : જોડિયા નિવાસી શાંતિબેન અમૃતલાલ લીંબાણી (ઉં.વ. 86) તે સ્વ. અમૃતલાલ મગનલાલ લીંબાણીના પત્ની,કાંતિભાઈ (મો.નં. 9909884889) જયસુખભાઈ (મો.નં. 6352760445) કમલેશભાઈ (મો.નં. 9722946164) મુકેશભાઈ (મો.નં. 922858918) તથા અનુબેનના માતાનું તારીખ 16-01-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-1-2023 ને શુક્રવારના રોજ લીંબાણી પરિવારની વાડી, ગીતા મંદિર રોડ, જોડિયા ખાતે સાંજે 4 થી 5 કલાકે રાખવામાં આવ્યું છે.

- text

- text