મોરબીના મોટા રામપર નિવાસી મંજુલાબેન હીરાલાલ રાવલનું અવસાન

- text


મોરબી : મોરબીના મોટા રામપર (ઉમિયાનગર) નિવાસી સ્વ.હીરાલાલ બેચરલાલ રાવલના ધર્મપત્ની મંજુલાબેન હીરાલાલ રાવલ તે પ્રસાદભાઈ,હસમુખભાઈ,ભરતભાઈ અને અશ્વિનભાઈના માતુશ્રી તેમજ મનિષ અને ચિન્ટુના દાદીમાનું તા.18ને બુધવારના રોજ અવસાન થયું છે, સદ્દગતની બેસણું તા.20/01/2023ને શુક્રવારે બપોરે 2 થી 4 ઉમિયાનગર (મોટા રામપર) ખાતે રાખેલ છે.

- text

- text