મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ કાવરનું અવસાન

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ માધવજીભાઈ કાવર ઉ.87 તે સ્વ.રમેશભાઈ, કાંતિભાઈ અને હસમુખભાઈના પિતાજીનું તા.16ના રોજ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 28ને શનિવારે તેમના નિવાસસ્થાન મહેન્દ્રનગર ખાતે રાખેલ છે.

- text

- text