મોરબી : મોરબી નિવાસી શાંતિલાલ જગજીવન સંપટ ઉ.89 તે સુધીરભાઈ, ભરતભાઈ તથા મહેન્દ્રભાઈ સંપટના કાકાનું તા.16ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.19ના રોજ રામજી મંદિર, દરબાર ગઢની બાજુમાં સાંજે 4 વાગ્યે રાખેલ છે.
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, શ્રી જલારામ મંદિર ગ્રીન...
મોરબી : છેલ્લા ત્રણ દિવસથી મોરબીમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આંધી-વંટોળમાં અનેક ઉદ્યોગોમાં નુકસાન થયું છે. મોરબીના ખાખરાળામાં આવેલી સનટેક પ્લાયવુડ...