ઘુનડા(ખાનપર) નિવાસી છગનભાઈ જીવાણીનું અવસાન 

- text


મોરબી: ઘુનડા(ખાનપર) નિવાસી છગનભાઈ મુળજીભાઈ જીવાણી (ઉ.વ.95) તે સ્વ.મનસુખભાઇ તથા પ્રાણજીવનભાઈ, હરજીવનભાઇના પિતા, તે વિપુલભાઈ, કિરીટભાઈ, પુનિતભાઈ, બળદેવભાઈ અને હિતેષભાઇના દાદાનું તા.18/01/2023ને બુધવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા. 20/01/2023 ને શુક્રવારના રોજ સવારે 8:00 થી 11:00 કલાક દરમ્યાન પટેલ સમાજ વાડી ધુનડા (ખાનપુર) મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text