મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઈ નાનજીભાઈ પઢીયારનું તારીખ 13-1-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-1-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 5-30 સુધી મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દેશળદેવ હોલ ખાતે રાખવામાં આવ્યું છે.
મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી મોરબી જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, આદર્શ આચારસંહિતાનું પાલન...