મોરબી નિવાસી અશોકભાઈ પઢીયારનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઈ નાનજીભાઈ પઢીયારનું તારીખ 13-1-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-1-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 5-30 સુધી મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દેશળદેવ હોલ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text