મોરબી નિવાસી સવિતાબેન દલસાણીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સવિતાબેન મનજીભાઈ દલસાણીયા (ઉં.વ. 72) તે પરેશભાઈ દલસાણીયા, કમલેશભાઈ દલસાણીયા તથા રજનીશભાઈ દલસાણીયાના માતા, પૂર્વા, કશ્યપ, દીક્ષિત, ફોરમ તથા દેવના દાદીનું તારીખ 12-1-2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-1-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે ‘શોભા કુંજ’, શાંતિ પેલેસવાળી શેરી, અવની રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text