મોરબી નિવાસી જીવરામદાસ વિઠ્ઠલદાસ કિલાવતનું અવસાન

- text


મોરબી : મુળ ભરાડા, હાલ મોરબી નિવાસી જીવરામદાસ વિઠ્ઠલદાસ કિલાવત (ઉ.85) તે જીજ્ઞેશભાઈના પિતાનું તા.12ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા આવતીકાલે તા. 13ને શુક્રવારના રોજ સવારે 9 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે, સદગતનું બેસણું સોમવારે સાંજે 3થી 5 તેમના નિવાસ સ્થાન શ્રી હરિ રેસિડેન્સી, ટીમ્બડી પાટિયું, મોરબી – 2 ખાતે રાખેલ છે. જીજ્ઞેશભાઈ(લાલાભાઈ) મો.9727627908, પરેશભાઈ, મો. 9016110629.

- text

- text