મોરબીમા બીમારીથી કંટાળી આધેડે એસિડ ગટગટાવ્યું

- text


મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નથુભાઈ રાજાભાઈ મૂછડીયા ઉ.55 નામના આધેડે બીમારીથી કંટાળી એસિડ ગટગટાવી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text