ખાખરેચી નિવાસી ડાયાલાલ થડોદાનું અવસાન

- text


માળીયા : ખાખરેચી નિવાસી ડાયાલાલ ભગવાનજીભાઈ થડોદા (ઉં.વ. 66) તે સંજયભાઈ ડાયાભાઈ થડોદા (મો.નં. 95742 35038) તથા ગૌતમભાઈ ડાયાભાઈ થડોદા (મો.નં. 90545 70517)ના પિતા અને અંબારામભાઈ ભગવાનજીભાઈ થડોદા તથા બળદેવભાઈ ભગવાનજીભાઈ થડોદાના ભાઈનું તારીખ 9-1-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 12-1-2023 ને ગુરુવારના રોજ મોરબી મુકામે ઉમા સ્કૂલની બાજુમાં સત્યમ હાઈટ બી ખાતે સવારે 8 થી 10 દરમિયાન અને તારીખ 13-1-2023 ને શુક્રવારના રોજ સાંજે 3 થી 5 વાગ્યે ખાખરેચી ખાતે તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

- text

- text