મોરબીના સુલોચનાબેન સુહાષભાઈ જોષીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સુલોચનાબેન સુહાશભાઈ જોષી(ભૂતપૂર્વ આચાર્ય,બાલમંદિર, મોરબી નગર પાલિકા ) તે વિનયકુમાર જોષી (99799 64838) અને આનંદકુમાર જોષી(આનંદ ન્યુઝ એજન્સી-મોબરી )97256 56405,ના માતા તેમજ શિવમ, જય, હર્ષ અને સ્મિતના દાદીનું તા. 07 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 13 ને શુક્રવારે સાંજે 4 થી 5.30 કલાકે તેમના નિવાસ સ્થાન બ્લોક ન. 51, ઋષભનગર -3, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text