મોરબી નિવાસી નિર્મળાબેન માણેકનું અવસાન

- text


મોરબી: નિર્મળાબેન હરીભાઇ માણેક (ઉ.વ.૮૫) તે સ્વ.હરીભાઇ ટોપણદાસ માણેકના પત્ની, તે સ્વ. આણંદજીભાઇ મેઘજીભાઈ રેલનના પુત્રી, તે તુલસીદાસ આણંદજી રેલનના બેન, તે શાન્તીભાઈ માણેક, હસમુખભાઈ માણેક, સ્વ.રાજેશભાઈ માણેક, સ્વ.કનુભાઈ માણેક, હરેશભાઈ માણેક, પુષ્પાબેન, પદમાબેન, વિણાબેન, ગોમતીબેનના માતા, તે તુલસીબેન, જયશ્રીબેન, ગ.સ્વ.ગીતાબેન, સોનલબેનના સાસુ, તે હિતેશ, સચિન, જીતેન્દ્ર, કિશોર, મનીષ, સ્વ.આશીષ, વિજય, શીવમ, મહેશના દાદીનું તા.7/1/2023 ના રોજ અવસાન થયું છે. બંને પBક્ષની પ્રાર્થનાસભા તા.9/1/2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 કલાકે સ્ટેશન રોડ, જડેશ્વર મહાદેવ મંદિર, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text

- text