માળીયાના જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ વિડજાનું અવસાન

- text


માળીયા : જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજા (ઉં.વ. 95) તે ચંદુભાઈ લક્ષ્ણભાઈ વિડજા તથા સ્વ. જયંતિભાઈ લક્ષ્મણભાઈ વિડજા, બાબુભાઈ લક્ષ્મણભાઈ વિડજા તથા કિશોરભાઈ લક્ષ્મણભાઈ વિડજા (જીલ ટ્રેડિંગ)ના પિતાનું તારીખ 7-1-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-1-2023 ને ગુરુવારના રોજ બપોરે 2 થી 5 કલાકે તેઓના નિવાસ સ્થાન જુના ઘાંટીલા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text