મોરબી : ડાયાભાઇ અવચરભાઈ ગોરિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ડાયાભાઇ અવચરભાઇ ગોરિયા (ઉ.વ. ૮૪), તે ગોરધનભાઈ (૯૪૨૮૮ ૮૮૨૪૪), પ્રાણજીવનભાઈ (૯૫૧૨૩ ૦૦૦૨7), મુકેશભાઈ (૯૮૨૫૩ ૩૫૦૪૪)ના પિતાશ્રી તેમજ પ્રસાદભાઇ, મયુરભાઈ, મહિપાલભાઈ...

જૂના ઘાંટીલા : શાંતાબેન પ્રભુભાઈ વિડજાનું અવસાન

મોરબી : જૂના ઘાંટીલા નિવાસી શાંતાબેન પ્રભુભાઈ વિડજા (ઉ.વ. 89), તે ભૂરજીભાઈ (99782 92578), જયંતીભાઈ (79907 09616), પ્રવીણભાઈ (99049 49305), કાંતિલાલભાઈ (98790 90524) તથા...

મોરબી: નકુમ મોહનલાલ દાનાભાઈનું અવસાન

  મોરબી: નકુમ મોહનલાલ દાનાભાઈ(ઉ.વ.72)તે નરેન્દ્રભાઈ, મનીષભાઈ, હિતેશભાઇના પિતાનું તા.5ના રોજ અવસાન થયું છે. બેસણું તા.7ના રોજ સાંજે 4થી 6 દરમિયાન ચામુંડા કૃપા અંબિકારોડ માધાપર...

મોરબી: કમળાબેન હરિભાઈ વાઘેલાનું અવસાન

મોરબી : કમળાબેન હરિભાઈ વાઘેલા, તે સ્વ.ઘનશ્યામભાઈ હરીભાઈ વાઘેલા, કિશોરભાઈ હરીભાઈ વાઘેલા, રાજેન્દ્રભાઈ હરીભાઈ વાઘેલા, પ્રફુલભાઈ હરીભાઈ વાઘેલા, લખતરીયા રમાબેનના માતાનું તા. ૧૪/૧૨/૨૦૨૦ સોમવારના...

હડમતિયા : ઝીણાભાઈ ગંગારામભાઈ કામરીયાનું અવશાન

હડમતિયા : હડમતિયા નિવાસી ઝીણાભાઈ ગંગારામભાઈ કામરીયા (ઉ.વ. 88 ) તે નરભેરામભાઈ તેમજ પ્રવિણભાઈના પિતાશ્રી અને શૈલેષભાઈ, જીજ્ઞેશભાઈ, વિવેકભાઈના દાદાશ્રીનું તા. 29/12/2020 ને મંગળવારના...

હળવદ : પોપટભાઈ મુમાભાઈ મુંધવાનું નિધન

પલસાણ : પોપટભાઈ મુમાભાઈ મુંધવા(રહે. પલાસણ) તે, સ્વ.રામાભાઈ મુમાભાઈ, અણદાભાઈ મુમાભાઈના ભાઈ તથા કરમણભાઈ, હમીરભાઈ, મેપાભાઈ અને સુરેશભાઈના પિતાનું તા/૧૨/૧/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયું...

ધુળકોટ : ચતુરભાઈ શીવાભાઈ ગઢીયાનું અવસાન

મોરબી : ધુળકોટ નિવાસી ચતુરભાઈ શીવાભાઈ ગઢીયા (ઉ.વ. 85), તે ધીરુભાઈના પિતા અને કલ્યાણજીભાઈના ભાઈનું તા. 21/01/2021ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને...

ખરેડા : હંસાબેન મગનભાઈ ડઢાણિયાનું નિધન: ટેલિફોનિક બેસણું

મોરબી : હંસાબેન મગનભાઈ ડઢાણિયા ઉં.વ. 73 તે, દેવજીભાઈ (9974121673)ના માતાનું તારીખ 02/02/2021ના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા મુલત્વી રાખેલ...

મોરબી : લાલજીભાઈ વસ્તાભાઈ મેરજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી લાલજીભાઈ વસ્તાભાઈ મેરજાનું તા. 21 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.25 ને ગુરુવારે સાંજે 4થી6 દરમિયાન પટેલ હાઈટ-ઇ,...

મોરબી (ઘુંટુ) : વસંતભાઈ વલ્લભભાઈ ધ્રાંગધરીયાનું અવસાન

મોરબી : ઘૂંટુ નિવાસી ગુર્જર સુતાર મોરબી વસંતભાઈ વલ્લભભાઈ ધ્રાંગધરીયા (ઉ.60) તે હસમુખભાઈ, જયંતિભાઈ તથા જગદીશભાઈના ભાઈ અને સુનિલભાઈ, રીનાબેન રાજેશભાઇ તલસાણિયા અને વૈશાલીબેન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેતો વાંકાનેર ક્ષત્રિય સમાજ

વાંકાનેરમાં ક્ષત્રિયનું મહાસંમેલન યોજાયું, જરૂર પડ્યે હિન્દુત્વવાદી પાર્ટી પણ ઉભી કરાશે વાંકાનેર : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ...

માળીયા મિયાણાના હરિપરમાં અનેક મીઠાના અગરમાં પાણી ઘુસી ગયા

મચ્છુ 3 ડેમ નથી પાણી છોડાતા 100 જેટલા અગરિયા પરિવારોની મહેનત ઉપર પાણી ફર્યું હોવાનો અગરિયા હિત રક્ષક સમિતિનો દાવો મોરબી : મચ્છુ - 3...

મોરબીના સુભાષ રોડ ઉપરથી એક્ટિવા ચોરાયું, તસ્કર સીસીટીવીના કેદ

મોરબી : મોરબીના સુભાષ રોડ ઉપર નવયુગ સામેથી જીજે - 36 -એબી - 0514 નંબરનું એક એક્ટિવા અજાણ્યો તસ્કર ચોરો કરી નાસી જતા મોરબી...

મોરબીમાં મહાકાલ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

મોરબી : મોરબીના મહાકાલ ગ્રુપ દ્વારા મોરબીમાં આઈપીએલ ફોર્મેટની જેમ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 11 જેટલી ટીમો ભાગ...