મોરબી : ડાયાભાઇ અવચરભાઈ ગોરિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ડાયાભાઇ અવચરભાઇ ગોરિયા (ઉ.વ. ૮૪), તે ગોરધનભાઈ (૯૪૨૮૮ ૮૮૨૪૪), પ્રાણજીવનભાઈ (૯૫૧૨૩ ૦૦૦૨7), મુકેશભાઈ (૯૮૨૫૩ ૩૫૦૪૪)ના પિતાશ્રી તેમજ પ્રસાદભાઇ, મયુરભાઈ, મહિપાલભાઈ અને નંદિતના દાદાનું તારીખ ૯/૧૧/૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને સદ્દગત બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશ પાઠવી શકાશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text