- text
મોરબી : ઘૂંટુ નિવાસી ગુર્જર સુતાર મોરબી વસંતભાઈ વલ્લભભાઈ ધ્રાંગધરીયા (ઉ.60) તે હસમુખભાઈ, જયંતિભાઈ તથા જગદીશભાઈના ભાઈ અને સુનિલભાઈ, રીનાબેન રાજેશભાઇ તલસાણિયા અને વૈશાલીબેન સંદીપભાઈ ઉમરાણીયાના પિતાનું તા.13ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને સોમવારે સાંજે 4થી6 તેમના નિવાસસ્થાન ઘૂંટુ ખાતે રાખેલ છે.
બીપીનભાઈ મો.9909874459
સુનિલભાઈ મો. 7434958373.
- text