મોરબી : રમેશભાઈ સાકરચંદ બારેજીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રમેશભાઈ સાકરચંદ બારેજીયાનું તા.13ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા.15ને સોમવારે તેમના નિવાસ સ્થાને સાંજે 4થી6 કાયાજી પ્લોટ શેરી – 5 ખાતે રાખેલ છે.

- text

 

- text