ધુળકોટ : ચતુરભાઈ શીવાભાઈ ગઢીયાનું અવસાન

- text


મોરબી : ધુળકોટ નિવાસી ચતુરભાઈ શીવાભાઈ ગઢીયા (ઉ.વ. 85), તે ધીરુભાઈના પિતા અને કલ્યાણજીભાઈના ભાઈનું તા. 21/01/2021ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંઘ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (વીરૂભાઈ ચતુરભાઈ ગઢીયા 97120 71723, 96010 47888, વીપુલભાઈ કરશનભાઈ ગઢીયા 99794 98388, હસમુખભાઈ કલ્યાણજીભાઈ ગઢીયા 99133 85395, આશિષભાઈ મગનભાઈ ગઢીયા 99788 91143)

- text

- text