મોરબીના લાધીબેન અમરશીભાઈ ગામીનું અવસાન

મોરબી : મુળ ચાંચાવદરડા ગામના રહેવાસી અને હાલ મોરબી રહેતા લાધીબેન અમરશીભાઈ ગામી (ઉ.98) તે બચુભાઈ તથા કેશવજીભાઈના માતા અને હર્ષદભાઈ, જયેશભાઈ, ડો. ભાવિનભાઈ,...

મોરબી : નિકુંજભાઈ અશ્વિનભાઈ આડેસરાનું નિધન, કાલે શુક્રવારે બેસણું

  મોરબી : ૐ જે.પી. જવેલર્સવાળા નિકુંજભાઈ અશ્વિનભાઈ આડેસરા તે અશ્વિનભાઈ જેઠાલાલ આડેસરાના પુત્ર, પ્રશાંતભાઈના ભાઈ, નટવરલાલ તથા સંજયભાઇના ભત્રીજાનું તા.16ને ગુરૂવારના રોજ અવસાન થયેલ...

મોરબી નિવાસી મગનભાઈ હાડાનું અવસાન 

મોરબી: મોરબી નિવાસી મગનભાઈ કાનજીભાઈ હાડાનું અવસાન થયું છે. તેઓનું બેસણું તારીખ 3-4-2023 ને સોમવારના રોજ 4 થી 6 વાગ્યે તેઓના નિવાસસ્થાન બોરીચા વાસ,...

મોરબીના ભગવાનભાઈ ગંગારામ ભાઈ વાધડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વાધડિયા ભગવાનભાઈ ગંગારામભાઈ (ઉ.વ.૬૦) તે ચમનભાઈ, દિનેશભાઈ, ભાવેશભાઈના ભાઈ, તેમજ ધાર્મિકભાઈના પિતાનું તા. ૧૪ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી કાંતાબેન ચીમનલાલ કોટકનું અવસાન 

મોરબી : સ્વ.ચીમનલાલ ચકુભાઈ કોટકના ધર્મપત્નિ કાંતાબેન ચીમનલાલ કોટક (ઉ.80) તે ગં.સ્વ.દક્ષાબેન સુનિલકુમાર કાથરાણી, ઉષાબેનના માતુશ્રી, સ્વ.કાનજીભાઈ નારણભાઈ કક્કડ (વનાળીયા વાળા)ના સુપુત્રી, સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ...

ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ ખાખરીયાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ જેઠાભાઈ ખાખરીયા (ઉ. 55) તે મનોજભાઈના ભાઈ, કેતનભાઈ ખાખરીયા (મો.નં. 63557 57990) તથા ગૌતમભાઈ ખાખરીયા (મો.નં. 79904...

મોરબી : મકનભાઈ કરશનભાઈ કોઠીયાનું અવસાન

મોરબી : મૂળ નસીતપર હાલ મોરબી નિવાસી મકનભાઈ કરશનભાઈ કોઠીયા ( ઉ.વ.93) તે ભુદરભાઈ તથા પ્રેમજીભાઈના પિતાનું તા.9ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

મહેન્દ્રનગર નિવાસી જેરામભાઈ બોપલિયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી જેરામભાઈ વાલજીભાઈ (ઉં. વ. 62) તે ભુરા હોટલવાળા વિજયભાઈ જેરામભાઈ બોપલિયા (મો.નં. 99980 99136), પિયુષકુમાર જેરામભાઈ બોપલિયાના પિતા, બચુભાઈ વાલજીભાઈ...

મોરબી:જશવંત દેવસિંહ સોલંકીનું અવસાન

મોરબી : જશવંત દેવસિંહ સોલંકી (બટુકભાઈ)નું તા.11ના રોજ અવસાન થયેલ છે.સતગતનું બેસણું તા.13ના રોજ સાંજે 4થી6 દરમિયાન વાઘેશ્વરી મંદિર.મચ્છુ બારી રોડ મોરબી ખાતે રાખેલ...

નારણકા નિવાસી રતનબેન બચુભાઇ મેરજાનું નિધન

મોરબી : નારણકા નિવાસી રતનબેન બચુભાઇ મેરજા ( ઉ.વ.80) તે ભરતભાઇ, કમલેશભાઇ માતૃશ્રીનું તા.28ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.31ને સોમવારના રોજ સવારે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેર નજીક અકસ્માતમાં ઘવાયેલા થાનના યુવકનું મોત  

અજાણ્યા વાહને ઠોકરે લીધાની પોલીસની આશંકા,યુવાને સારવારમા દમ તોડયો વાંકાનેર : મોરબી કારખાનામાં કામ કરતા અને રહેતા મૂળ થાન તાલુકાના નવાગામનો યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં ઢૂવા...

નદીમાં ડૂબેલા 3 યુવાનોની શોધખોળ માટે રાજકોટની ફાયર ટિમ અને હળવદના તરવૈયાઓને બોલાવાયા

મોરબી ફાયર વિભાગની સ્પીડ બોટ કામે લગાડાય, વધુ એક સ્પીડ બોટ પણ મંગાવાય : ડે.કલેકટર સુશીલ પરમારે આપી વિગતો https://youtu.be/y2WrYXbnRUc મોરબી : મચ્છુ-2 ડેમ નજીક નદીમાં...

નાફેડના ડાયરેક્ટર તરીકે મોહન કુંડારિયા બિનહરીફ

ભાજપના જ ઉમેદવારોએ ફોર્મ ભરતા ઇફકોવાળી થવાના એંધાણ હતા, પણ અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ઘીના ઠામમાં ઘી પડી ગયું મોરબી : નાફેડના...

મોરબી મચ્છુ 3 ડેમ પાસે નદીમાં ડૂબી ગેયેલા 3 યુવાનોની શોધખોળ માટે રેસક્યું ઓપરેશન...

ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પંજાબથી તંત્ર સાથે વાત કરી ડૂબેલા યુવાનોની શોધખોળ માટે જરૂરી તમામ પગલા લેવા સુચના...