મોરબીના લાધીબેન અમરશીભાઈ ગામીનું અવસાન
મોરબી : મુળ ચાંચાવદરડા ગામના રહેવાસી અને હાલ મોરબી રહેતા લાધીબેન અમરશીભાઈ ગામી (ઉ.98) તે બચુભાઈ તથા કેશવજીભાઈના માતા અને હર્ષદભાઈ, જયેશભાઈ, ડો. ભાવિનભાઈ,...
મોરબી : નિકુંજભાઈ અશ્વિનભાઈ આડેસરાનું નિધન, કાલે શુક્રવારે બેસણું
મોરબી : ૐ જે.પી. જવેલર્સવાળા નિકુંજભાઈ અશ્વિનભાઈ આડેસરા તે અશ્વિનભાઈ જેઠાલાલ આડેસરાના પુત્ર, પ્રશાંતભાઈના ભાઈ, નટવરલાલ તથા સંજયભાઇના ભત્રીજાનું તા.16ને ગુરૂવારના રોજ અવસાન થયેલ...
મોરબી નિવાસી મગનભાઈ હાડાનું અવસાન
મોરબી: મોરબી નિવાસી મગનભાઈ કાનજીભાઈ હાડાનું અવસાન થયું છે. તેઓનું બેસણું તારીખ 3-4-2023 ને સોમવારના રોજ 4 થી 6 વાગ્યે તેઓના નિવાસસ્થાન બોરીચા વાસ,...
મોરબીના ભગવાનભાઈ ગંગારામ ભાઈ વાધડિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વાધડિયા ભગવાનભાઈ ગંગારામભાઈ (ઉ.વ.૬૦) તે ચમનભાઈ, દિનેશભાઈ, ભાવેશભાઈના ભાઈ, તેમજ ધાર્મિકભાઈના પિતાનું તા. ૧૪ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...
મોરબી નિવાસી કાંતાબેન ચીમનલાલ કોટકનું અવસાન
મોરબી : સ્વ.ચીમનલાલ ચકુભાઈ કોટકના ધર્મપત્નિ કાંતાબેન ચીમનલાલ કોટક (ઉ.80) તે ગં.સ્વ.દક્ષાબેન સુનિલકુમાર કાથરાણી, ઉષાબેનના માતુશ્રી, સ્વ.કાનજીભાઈ નારણભાઈ કક્કડ (વનાળીયા વાળા)ના સુપુત્રી, સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ...
ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ ખાખરીયાનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ જેઠાભાઈ ખાખરીયા (ઉ. 55) તે મનોજભાઈના ભાઈ, કેતનભાઈ ખાખરીયા (મો.નં. 63557 57990) તથા ગૌતમભાઈ ખાખરીયા (મો.નં. 79904...
મોરબી : મકનભાઈ કરશનભાઈ કોઠીયાનું અવસાન
મોરબી : મૂળ નસીતપર હાલ મોરબી નિવાસી મકનભાઈ કરશનભાઈ કોઠીયા ( ઉ.વ.93) તે ભુદરભાઈ તથા પ્રેમજીભાઈના પિતાનું તા.9ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું...
મહેન્દ્રનગર નિવાસી જેરામભાઈ બોપલિયાનું અવસાન
મોરબી : મહેન્દ્રનગર નિવાસી જેરામભાઈ વાલજીભાઈ (ઉં. વ. 62) તે ભુરા હોટલવાળા વિજયભાઈ જેરામભાઈ બોપલિયા (મો.નં. 99980 99136), પિયુષકુમાર જેરામભાઈ બોપલિયાના પિતા, બચુભાઈ વાલજીભાઈ...
મોરબી:જશવંત દેવસિંહ સોલંકીનું અવસાન
મોરબી : જશવંત દેવસિંહ સોલંકી (બટુકભાઈ)નું તા.11ના રોજ અવસાન થયેલ છે.સતગતનું બેસણું તા.13ના રોજ સાંજે 4થી6 દરમિયાન વાઘેશ્વરી મંદિર.મચ્છુ બારી રોડ મોરબી ખાતે રાખેલ...
નારણકા નિવાસી રતનબેન બચુભાઇ મેરજાનું નિધન
મોરબી : નારણકા નિવાસી રતનબેન બચુભાઇ મેરજા ( ઉ.વ.80) તે ભરતભાઇ, કમલેશભાઇ માતૃશ્રીનું તા.28ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.31ને સોમવારના રોજ સવારે...