મોરબી : નિકુંજભાઈ અશ્વિનભાઈ આડેસરાનું નિધન, કાલે શુક્રવારે બેસણું

- text


 

મોરબી : ૐ જે.પી. જવેલર્સવાળા નિકુંજભાઈ અશ્વિનભાઈ આડેસરા તે અશ્વિનભાઈ જેઠાલાલ આડેસરાના પુત્ર, પ્રશાંતભાઈના ભાઈ, નટવરલાલ તથા સંજયભાઇના ભત્રીજાનું તા.16ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.17ને શુક્રવારે સાંજે 4:30થી 6 વાગ્યે સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી, મોરબી ખાતે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text