- text
મોરબી : મહેન્દ્રનગર નિવાસી જેરામભાઈ વાલજીભાઈ (ઉં. વ. 62) તે ભુરા હોટલવાળા વિજયભાઈ જેરામભાઈ બોપલિયા (મો.નં. 99980 99136), પિયુષકુમાર જેરામભાઈ બોપલિયાના પિતા, બચુભાઈ વાલજીભાઈ બોપલિયા, ત્રિભોવનભાઈ વાલજીભાઈ બોપલિયા, નરશીભાઈ વાલજીભાઈ બોપાલિયાના ભાઈનું તારીખ 8-7-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-7-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન મારુતિ એપાર્ટમેન્ટ, બજરંગવાડી, મહેન્દ્રનગર ખાતે અને સાંજે 3 થી 5 કલાકે રાંદલ માતાજીની વાડી, હાઇસ્કૂલની સામે, મોટાભેલા ખાતે રાખવામાં આવ્યું છે.
- text
- text