મોરબીના ભગવાનભાઈ ગંગારામ ભાઈ વાધડિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વાધડિયા ભગવાનભાઈ ગંગારામભાઈ (ઉ.વ.૬૦) તે ચમનભાઈ, દિનેશભાઈ, ભાવેશભાઈના ભાઈ, તેમજ ધાર્મિકભાઈના પિતાનું તા. ૧૪ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૧૭ને સોમવારે રાત્રે ૮ થી ૯ કલાકે તેમના નિવાસસ્થાન, લક્ષ્મીનગર ખાતે રાખ્યું છે.

- text

- text