મોરબીના કેશવનગર નિવાસી અવચરભાઈ કુનપરાનું અવસાન

- text


મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી અવચરભાઈ ચતુરભાઈ કુનપરા (ઉમર વર્ષ 81) તે મનસુખભાઈ કુનપરા (8156009408)ના પિતાનું તારીખ 11/4/2023ના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા તેમજ લૌકીકવાર તારીખ 22/4/2023ને શનિવારે મુ.કેશવનગર (જીવાપર) તા.જી.મોરબી મુકામે રાખવામાં આવી છે.

- text

- text