મોરબી નિવાસી મગનભાઈ હાડાનું અવસાન 

- text


મોરબી: મોરબી નિવાસી મગનભાઈ કાનજીભાઈ હાડાનું અવસાન થયું છે. તેઓનું બેસણું તારીખ 3-4-2023 ને સોમવારના રોજ 4 થી 6 વાગ્યે તેઓના નિવાસસ્થાન બોરીચા વાસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text