રવાપર નિવાસી કાનજીભાઈ હરિભાઈ કોઠિયાનું અવસાન 

- text


મોરબી : રવાપર નિવાસી કાનજીભાઈ હરિભાઈ કોઠીયા (ઉ.વ.85) તે. દિનેશભાઇ કાનજીભાઈ , રાજેશભાઈ કાનજીભાઈ અને નવીનભાઈ કાનજીભાઈના પિતા તેમજ સુજલ દિનેશભાઇ, ઉત્તમ રાજેશભાઈ અને અંશ નવીનભાઈના દાદાનું તા. 02/04/2023 ને રવિવારના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું તા. 03/04/2023 ને સોમવારે સવારે 8.30 થી 10.30 કલાકે ઉમા હોલ, બાલ્કેશ્વર મંદિર સામે, રવાપર, મોરબી ખાતે રાખેલ છે

- text

- text